કાળા વાદળને પણ સોનેરી કિનાર હોય છે,
હસતી આંખમાં પણ અદ્રશ્ય અશ્રુધાર હોય છે.
ન જઇશ મારા તરોતાજા ઘાવની પીડાઓ પર,
આખરી શ્વાસે પણ કાતિલતા અકબંધ હોય છે
હસતી આંખમાં પણ અદ્રશ્ય અશ્રુધાર હોય છે.
ન જઇશ મારા તરોતાજા ઘાવની પીડાઓ પર,
આખરી શ્વાસે પણ કાતિલતા અકબંધ હોય છે
નમ્રતા અમીન
૧૪/૦૧/૦૯
૧૪/૦૧/૦૯
3 comments:
it is nice
Vah Saras 6...
Vishal Raval
aatlu nakaratmak?
hakaratmak to janavo....Ashok
Post a Comment