15 September, 2008

મારે જાવુ પેલે પાર

મારે જાવુ પેલે પાર,
જ્યાંની કાળાશ અને ભયાનકતા મેં ખુબ સાંભળી છે,
જ્યાં "જીવન" નામનુ નાટક પુરુ થયા પછી જવાય છે,
જ્યાં કેટલાયે જનમોજુની ગુફામાં વિસ્મ્રુતીના જાળાઓએ આડેધડ જાળા બનાવ્યા હશે,
.......મારે તોડવા છે તે જાળાઓ
અને વિહરવુ છે ત્યાં પામવા વાસ્તવિકતાને.
શું આ શક્ય છે?
કદાચ હા
કદાચ ના
કદાચ.....
નમ્રતા

No comments: